વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ સવાલ જવાબ | Part 8 | Science & Technology General Knowledge (281 to 320 Que)

Science and Technology GK Gujarati

વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ સવાલ જવાબ | Part 8 | Science & Technology General Knowledge (281 to 320 Que) 281) હાસ્ય વાયુ | લાફીંગ ગેસ અન્ય કયા નામે ઓળખાય છે? (GPSC Class-2, 2018) – નાઈટ્ર્સ ઓક્સાઇડ  282) એલ.પી.જી. (LPG) માં મુખ્યત્વે ……… નો સમાવેશ થાય છે. (GPSC Class-2, 2018) – મિથેન, બ્યુટેન અને પ્રોપેન  …

Read more

ઇતિહાસ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 8 | Itihas General Knowledge (281 to 320 Que)

Itihas GK Gujarati

ઇતિહાસ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 8 | Itihas General Knowledge (281 to 320 Que) 281) ખાન અઝીઝ કોકા દ્વારા બંધાયેલું ખાન સરોવર .માં આવેલું છે. (GPSC Class-2, 2018) – અણહિલવાડ પાટણ  282) મુઘલ સામ્રાજ્યમાં ગુજરાતના ‘સૂબા’ …………. સંખ્યામાં સરકારમાં વહેંચાયા હતા. (GPSC Class-2, 2018) – 9 283) મહારણી વિકટોરીયાએ ક્યા રાજવીને ફરઝંદે ખાસ …

Read more

ઇતિહાસ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 7 | Itihas General Knowledge (241 to 280 Que)

Itihas GK Gujarati

ઇતિહાસ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 7 | Itihas General Knowledge (241 to 280 Que) 241) ગુજરાતનો ક્યો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો ? (GPSC PI, 2017) – બહાદુરશાહ  242) મહંમદ બેગડાએ જૂનાગઢમાં વૈકલ્પિક રાજધાની બાંધી હતી અને તેનું નામ બદલીને કર્યું હતું. (GPSC Class-1, 2020) – મુસ્તબાદ  243) અમદાવાદમાં કઈ મસ્જિદમાં ‘ઝુલતા …

Read more

ઇતિહાસ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 6 | Itihas General Knowledge (201 to 240 Que)

Itihas GK Gujarati

ઇતિહાસ જનરલ નોલેજ સવાલ જવાબ | Part 6 | Itihas General Knowledge (201 to 240 Que) 201) ઘુમલી રાજવંશની રાજધાની હતી. (GPSC Class-2, 2017) – જેઠવા  202) સોલંકી સમયનું કર્ણમુક્તેશ્વર મંદિર ખાતે આવેલું. (GPSC Class-2, 2017) – અમદાવાદ  203) “કન્નહ દે પ્રબંધ” જૂની ગુજરાતીમાં દ્વારા લખાયેલું મહાકાવ્ય છે. (GPSC Class-2, 2017) – પહ્મનાભ 204) ઇ.સ. …

Read more

વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ સવાલ જવાબ | Part 7 | Science & Technology General Knowledge (241 to 280 Que)

Science and Technology GK Gujarati

વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ સવાલ જવાબ | Part 7 | Science & Technology General Knowledge (241 to 280 Que) 241) મશરૂમ એક પ્રકારનું …….. છે. (GPSC Class-1, 2018) – ફૂગ  242)  માનવ મૂત્રપિંડની પથરીનું રાસાયણિક સંયોજન……. (GPSC Class-1, 2018) – કેલ્શિયમ ઓકસોલેટ  243) થર્મોમીટર : તાપમાન : : બેરોમિટર : ……? (GPSC Class-1, 2018) …

Read more

વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ સવાલ જવાબ | Part 6 | Science & Technology General Knowledge (201 to 240 Que)

Science and Technology GK Gujarati

વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ સવાલ જવાબ | Part 6 | Science & Technology General Knowledge (201 to 240 Que) 201) સામાન્ય સંજોગોમાં દરીયાના પાણીની ખારાશ (Salinity) કેટલી છે? (GPSC Class-2, 2017) – 3.5% 202) જ્યારે લોખંડની ખીલીને કાટ લાગે છે ત્યારે ‘આર્યન ઓક્સાઈડ’ (Iron Oxide) થાય છે. તેવા સંજોગોમાં… (GPSC Class-2, 2017) – ખીલીના …

Read more

One Liner GK in Gujarati Questions Answer | Part 10 | એક લાઈન ના સવાલ જવાબ (451 to 500)

One Liner GK Gujarati

One Liner GK in Gujarati Questions Answer | Part 10 | એક લાઈન ના સવાલ જવાબ (451 to 500) 451) કઈ નદી નજીક ભવનાથનો મેળો ભરાય છે? – સુવર્ણરેખા  452) ભવનાથનો મેળો ક્યારે ભરાય છે? – મહાશિવરાત્રી ની મધ્યરાત્રીએ  453) ગુજરાતમાં પ્રથમ રેડિયો કેન્દ્ર કોણે અને ક્યાં શરુ કર્યું? – મહારાજા સયાજીરાવ ગાયકવાડ , વડોદરા …

Read more

One Liner GK in Gujarati Questions Answer | Part 9 | એક લાઈન ના સવાલ જવાબ (401 to 450)

One Liner GK Gujarati

One Liner GK in Gujarati Questions Answer | Part 9 | એક લાઈન ના સવાલ જવાબ (401 to 450) 401) ગુજરાતનું ક્યુ હવાઈ મથક સંરક્ષણ ખાતું સંભાળે છે? – જામનગર  402) ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક… – અમદાવાદ હવાઈ મથક (સરદાર પટેલ)  403) કાગળ ઉદ્યોગનું જાણીતું સ્થળ… – સોનગઢ , બારેજડી  404) ઈજનેરી ઉદ્યોગનો સૌથી …

Read more

One Liner GK in Gujarati Questions Answer | Part 8 | એક લાઈન ના સવાલ જવાબ (351 to 400)

One Liner GK Gujarati

One Liner GK in Gujarati Questions Answer | Part 8 | એક લાઈન ના સવાલ જવાબ (351 to 400) 351) મહેસાણા જિલ્લાના તારંગામાં ક્યાં દેવની પ્રતિમા છે? – અજિતનાથ  352) ગાંધીનગર જિલ્લાના ક્યાં વિસ્તારમાં શ્રી પાર્શ્વનાથ અને પહ્માવતી દેવીની ભવ્ય પ્રતિમા છે? – શેરીશા  353)જૂનાગઢ જિલ્લાના દાતારમાં ક્યાં પીરની દરગાહ આવેલી છે? – જમિયલશા પીર  …

Read more

One Liner GK in Gujarati Questions Answer | Part 7 | એક લાઈન ના સવાલ જવાબ (301 to 350)

One Liner GK Gujarati

One Liner GK in Gujarati Questions Answer | Part 7 | એક લાઈન ના સવાલ જવાબ (301 to 350) 301) 1997 માં ગુજરાતમાં ક્યાં મુખ્યમંત્રીએ જિલ્લાઓની પુનર્રચના કરી હતી? – શંકરસિંહ વાઘેલા  302) સૌથી મોટું સરોવર… – નળસરોવર  303) ગુજરાતનું ભૌગોલિક સ્થાન જણાવો… – 20.1 થી 24.7 ઉ.અ. અને 68.4 થી 74.4 પૂ.રે. 304) પ્રાચીન …

Read more