One Liner GK in Gujarati Questions Answer | Part 12 | એક લાઈન ના સવાલ જવાબ (551 to 600)

One Liner GK Gujarati

One Liner GK in Gujarati Questions Answer | Part 12 | એક લાઈન ના સવાલ જવાબ (551 to 600) 551) ઈ.સ……માં આર્યભટ્ટ આકાશમાં તરતો મુકાયો તથા ભારતમાં કટોકટીની જાહેરાત થઇ. – 1975 552) ઈ.સ…….માં ઈન્દિરા ગાંધીની હત્યા થઇ તેમજ ભોપાલ ગેસ દુર્ઘટના બનવા પામી. – 1984 553) કલિંગનું યુદ્ધ… – ઈ.સ.પૂર્વ 261, અશોક અને કલિંગ …

Read more

One Liner GK in Gujarati Questions Answer | Part 11 | એક લાઈન ના સવાલ જવાબ (501 to 550)

One Liner GK Gujarati

One Liner GK in Gujarati Questions Answer | Part 11 | એક લાઈન ના સવાલ જવાબ (501 to 550) 501) ભારત રેલવે અને તાર ટપાલ ની શરુઆત કરાવનાર… – લોર્ડ ડેલહાઉસી  502) ભારતમાં ખાલસા નીતિ દાખલ કરાવનાર… – લોર્ડ ડેલહાઉસી 503) ભારતમાં પ્રથમ શાહિદ (1857 ના વિપ્લવમાં)… – મંગલ પાંડે  504) કોંગ્રેસની સ્થાપના ક્યારે થઇ? …

Read more

One Liner GK in Gujarati Questions Answer | Part 10 | એક લાઈન ના સવાલ જવાબ (451 to 500)

One Liner GK Gujarati

One Liner GK in Gujarati Questions Answer | Part 10 | એક લાઈન ના સવાલ જવાબ (451 to 500) 451) કઈ નદી નજીક ભવનાથનો મેળો ભરાય છે? – સુવર્ણરેખા  452) ભવનાથનો મેળો ક્યારે ભરાય છે? – મહાશિવરાત્રી ની મધ્યરાત્રીએ  453) ગુજરાતમાં પ્રથમ રેડિયો કેન્દ્ર કોણે અને ક્યાં શરુ કર્યું? – મહારાજા સયાજીરાવ ગાયકવાડ , વડોદરા …

Read more

One Liner GK in Gujarati Questions Answer | Part 9 | એક લાઈન ના સવાલ જવાબ (401 to 450)

One Liner GK Gujarati

One Liner GK in Gujarati Questions Answer | Part 9 | એક લાઈન ના સવાલ જવાબ (401 to 450) 401) ગુજરાતનું ક્યુ હવાઈ મથક સંરક્ષણ ખાતું સંભાળે છે? – જામનગર  402) ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક… – અમદાવાદ હવાઈ મથક (સરદાર પટેલ)  403) કાગળ ઉદ્યોગનું જાણીતું સ્થળ… – સોનગઢ , બારેજડી  404) ઈજનેરી ઉદ્યોગનો સૌથી …

Read more

One Liner GK in Gujarati Questions Answer | Part 8 | એક લાઈન ના સવાલ જવાબ (351 to 400)

One Liner GK Gujarati

One Liner GK in Gujarati Questions Answer | Part 8 | એક લાઈન ના સવાલ જવાબ (351 to 400) 351) મહેસાણા જિલ્લાના તારંગામાં ક્યાં દેવની પ્રતિમા છે? – અજિતનાથ  352) ગાંધીનગર જિલ્લાના ક્યાં વિસ્તારમાં શ્રી પાર્શ્વનાથ અને પહ્માવતી દેવીની ભવ્ય પ્રતિમા છે? – શેરીશા  353)જૂનાગઢ જિલ્લાના દાતારમાં ક્યાં પીરની દરગાહ આવેલી છે? – જમિયલશા પીર  …

Read more

One Liner GK in Gujarati Questions Answer | Part 7 | એક લાઈન ના સવાલ જવાબ (301 to 350)

One Liner GK Gujarati

One Liner GK in Gujarati Questions Answer | Part 7 | એક લાઈન ના સવાલ જવાબ (301 to 350) 301) 1997 માં ગુજરાતમાં ક્યાં મુખ્યમંત્રીએ જિલ્લાઓની પુનર્રચના કરી હતી? – શંકરસિંહ વાઘેલા  302) સૌથી મોટું સરોવર… – નળસરોવર  303) ગુજરાતનું ભૌગોલિક સ્થાન જણાવો… – 20.1 થી 24.7 ઉ.અ. અને 68.4 થી 74.4 પૂ.રે. 304) પ્રાચીન …

Read more

One Liner GK in Gujarati Questions Answer | Part 6 | એક લાઈન ના સવાલ જવાબ (251 to 300)

One Liner GK Gujarati

One Liner GK in Gujarati Questions Answer | Part 6 | એક લાઈન ના સવાલ જવાબ (251 to 300) 251) વોટસન સંગ્રહાલય ક્યાં શહેરમાં આવેલું છે? – રાજકોટ  252) બાર્ટન સંગ્રહાલય ક્યાં શહેરમાં આવેલું છે? – ભાવનગર  253) વલભીપુર વિદ્યાપાઠ ક્યાં જિલ્લામાં આવેલી છે? – ભાવનગર  254) મોઢેરા કઈ નદીના કિનારે વસેલું છે? – પુષ્પાવતી  …

Read more

One Liner GK in Gujarati Questions Answer | Part 5 | એક લાઈન ના સવાલ જવાબ (201 to 250)

One Liner GK Gujarati

One Liner GK in Gujarati Questions Answer | Part 5 | એક લાઈન ના સવાલ જવાબ (201 to 250) 201) ખેડા જિલ્લામાં સોલંકીયુગનું ક્યુ શિવાલય આવેલું છે? – ગલતેશ્વર  202) સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ વાર ડાયનાસોરના ઈંડા કઈ જગ્યાએ મળી આવ્યા હતા? – રૈયાલી  203) ખેડા જિલ્લા માં ક્યાં ગરમ પાણીના ઝરા આવેલા છે? – લસુંદ્રા  …

Read more

One Liner GK in Gujarati Questions Answer | Part 4 | એક લાઈન ના સવાલ જવાબ (151 to 200)

One Liner GK Gujarati

One Liner GK in Gujarati Questions Answer | Part 4 | એક લાઈન ના સવાલ જવાબ (151 to 200) 151) માધવસિંહ સોલંકી દ્વારા અપનાવાયેલ કઈ થિયરીના કારણે ગુજરાતમાં જ્ઞાતિઓમાં ભાગલા પડ્યા? – ખામ  152) પારડીની ધાસિયા જમીનનો સુખદ ઉકેલ લાવનાર મુખ્યમંત્રી… – હિતેન્દ્ર દેસાઈ  153) સુથરી પાસે ક્યાં મુખ્યમંત્રીના નામ પરથી બંધ બાંધવામાં આવ્યો છે? …

Read more

One Liner GK in Gujarati Questions Answer | Part 3 | એક લાઈન ના સવાલ જવાબ (101 to 150)

One Liner GK Gujarati

One Liner GK in Gujarati Questions Answer | Part 3 | એક લાઈન ના સવાલ જવાબ (101 to 150) 101) કનકાવતી અને રુકમાવતી નદીઓ ક્યાં જિલ્લામાં આવેલા છે? – કચ્છ  102) નળસરોવરનો સૌથી મોટો ટાપુ… – પાનવડ  103) ધરોઈ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? – સાબરમતી  104) બનાસ નદી પર કયો બંધ બાંધવામાં …

Read more