One Liner GK in Gujarati Questions Answer | Part 8 | એક લાઈન ના સવાલ જવાબ (351 to 400)
351) મહેસાણા જિલ્લાના તારંગામાં ક્યાં દેવની પ્રતિમા છે?
– અજિતનાથ
352) ગાંધીનગર જિલ્લાના ક્યાં વિસ્તારમાં શ્રી પાર્શ્વનાથ અને પહ્માવતી દેવીની ભવ્ય પ્રતિમા છે?
– શેરીશા
353)જૂનાગઢ જિલ્લાના દાતારમાં ક્યાં પીરની દરગાહ આવેલી છે?
– જમિયલશા પીર
354) અહમદશાહ ખટ્ટગંજ બક્ષનો રોજો તથા મસ્જિદ ક્યાં આવેલા છે?
– સરખેજ
355) કવિ કલાપીની જન્મભૂમિ અને કર્મભૂમિ…
– લાઠી અમરેલી
356) સંત શ્રીમોટાનો આશ્રમ કઈ નદીના કિનારે છે?
– શેઢી
357) ભાવનગરના સ્થાપક…
– ભાવસિંહજી પહેલા
358) રાજકોટના સ્થાપક…
– વિભોજી જાડેજા
359) ગુજરાત વિદ્યાપીઠ…
– અમદાવાદ 1920
360) ગુજરાત યુનિવર્સીટી…
– અમદાવાદ 1949
361) મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી…
– વડોદરા 1950
362) શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સીટી…
– કચ્છ 2003
363) પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સીટી…
– ગાંધીનગર 2007
364) ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી…
– ગાંધીનગર 2009
365) અટિરા…
– અમદાવાદ 1947
366) ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી…
– અમદાવાદ 1947
367) ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન…
– અમદાવાદ 1969
368) સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ…
– ભાવનગર 1954
369) ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે કયો એવોર્ડ અને રાજ્યકક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે કયો એવોર્ડ આપવામાં આવે છે?
– એકલવ્ય , સરદાર વલ્લભભાઈ પટેલ અને જયદીપ સિંહ એવોર્ડ
370) ગુજરાત સરકાર તફથી આપવામાં આવતો ઝવેરચંદ મેઘાણી એવોર્ડ ક્યાં ક્ષેત્રમાં અપાય છે?
– લોકકલા
371) ગુજરાત સરકાર તરફથી રમતગમત ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે?
– અંબુભાઈ પુરાણી એવોર્ડ
372) સૌપ્રથમ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ મેળવનાર…
– રાજેન્દ્ર શાહ
373) જયભિખ્ખુ એવોર્ડ ક્યાં ક્ષેત્રે આપવામાં આવે છે?
– માનવ કલ્યાણ
374) કોની સ્મૃતિમાં જયભિખ્ખુ એવોર્ડ અપાય છે?
– બાલાભાઈ દેસાઈ (લેખક)
375) કઈ સંસ્થા દ્વારા દર વર્ષ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે?
– ગુજરાત સાહિત્ય સભા
376) પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક મેળવનાર…
– ઝવેરચંદ મેઘાણી
377) ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી…
– મોરારજી દેસાઈ
378) ત્રિભુવનદાસ ગજ્જરનું નામ ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલું છે?
– રસાયણશાસ્ત્ર
379) મુંબઈ સમાચાર ના સ્થાપક…
– ફરદુનજી મારઝબાન
380) ચેસમાં ફિડરેટિંગ મેળવનાર વિશ્વનો સૌથી વયનો ખેલાડી…
– પ્રતીક પારેખ
381) સસ્તુ સાહિત્ય (અમદાવાદ) ના સ્થાપક…
– ભિક્ષુ અખંડાનંદ
382) મહાત્મા ગાંધીના રહસ્યમંત્રી…
– મહાદેવભાઈ દેસાઈ
383) હસમુખ સાંકળીયાનું નામ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે?
– પુરાતત્વ
384) સર્વોચ્ચ અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ…
– હરિલાલ કણિયા
385) ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ
– સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ
386) પરમાણુ વિજ્ઞાનના પ્રથમ ભારતીય પ્રવર્તક…
– હોમી ભાભા
387) ઉધના અને વેરાવળમાં ……ઉદ્યોગ વિકસ્યો છે
– રેયોન
388) જરી ઉદ્યોગ માટે જાણીતું શહેર…
– સુરત
389) હોઝિયરી ઉદ્યોગ માટે સ્થળ…
– અમદાવાદ
390) વડોદરાના કોયલી ખાતે ……ઉદ્યોગ વિકાસ પામ્યો છે.
– પેટ્રોકેમિકલ્સ
391) પટોળા માટે પ્રખ્યાત….
– પાટણ
392) સુજની એ શેનો પ્રકાર છે?
– રજાઈ
393) રીદ્રોલ અને નારદીપુરનું શું કાપડ વખણાય છે?
– કિનખાબ
394) ભરુચ જિલ્લાની કઈ ખાણમાંથી અકીક મળી આવી છે?
– બાવાધોરની ખાણ
395) ક્યાં જિલ્લામાં કંકુ – મેશ અને બાંધણી વખણાય છે?
– જામનગર
396) લાકડાના રમકડાં અને કોતરકામ માટે જાણીતું સ્થળ…
– સંખેડા
397) ગુજરાત કેટલા દેશો માંથી ચીજવસ્તુઓની આયાત અને કેટલા દેશોમાંથી નિકાસ કરે છે?
– 26 અને 21
398) ગુજરાતમાં સૌથી વધુ આયાત શાની થાય છે અને સૌથી વધુ નિકાસ શાની થાય છે?
– ખનીજ તેલ અને સીંગખોલ
399) ગુજરાતમાં રેલવેની શરુઆત ક્યારે અને ક્યાં બે સ્થળો વચ્ચે થઇ?
– 1855 ઉતરાણ અને અંકલેશ્વર
400) સૌરાષ્ટ્રમાં રેલવેની શરુઆત ક્યારે અને ક્યાં બે સ્થળો વચ્ચે થઇ?
– 1880 ભાવનગર અને વઢવાણ