One Liner GK in Gujarati Questions Answer | Part 4 | એક લાઈન ના સવાલ જવાબ (151 to 200)
151) માધવસિંહ સોલંકી દ્વારા અપનાવાયેલ કઈ થિયરીના કારણે ગુજરાતમાં જ્ઞાતિઓમાં ભાગલા પડ્યા?
– ખામ
152) પારડીની ધાસિયા જમીનનો સુખદ ઉકેલ લાવનાર મુખ્યમંત્રી…
– હિતેન્દ્ર દેસાઈ
153) સુથરી પાસે ક્યાં મુખ્યમંત્રીના નામ પરથી બંધ બાંધવામાં આવ્યો છે?
– બળવંતરાય મહેતા
154) અનામત આંદોલનના કારણે ક્યાં મુખ્યમંત્રીને રાજીનામુ આપવું પડ્યું?
– માધવસિંહ સોલંકી
155) મુખ્ય મંત્રી પદનો ત્યાગ કર્યા બાદ ક્યાં મુખ્યમંત્રી તુરત જ બ્રિટન ખાતે રાજદૂત નિમાયા?
– જીવરાજ મહેતા
156) ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે સેવા આપનાર તેમજ અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ કોલેજની સ્થાપના કરનાર…
– ચીમનભાઈ પટેલ
157) કિસાન મજદૂર લોકપક્ષની રચનામાં ક્યાં મુખ્યમંત્રીનો સિંહફાળો હતો?
– ચીમનભાઈ પટેલ
158) ક્યાં મુખ્યમંત્રી એ રાજકોટ સહકારી બેંકમાં ડાયરેક્ટર તરીકેની સેવાઓ આપી છે?
– કેશુભાઈ પટેલ
159) મોરબી હોનારત વખતે રાજ્યના મુખ્યમંત્રી કોણ હતા?
– બાબુભાઇ પટેલ
160) ક્યાં મુખ્ય મંત્રીએ પ્રથમ ઓલ ઈન્ડિયા પોલીસ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું?
– નરેન્દ્ર મોદી
161) મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ક્યાં વિષયમાં અનુસ્નાતકની પદવી ધરાવે છે?
– રાજ્યશાસ્ત્ર
162) વડોદરા રાજ્યના વિલીનીકરણની વિધિ પાર પાડવા સરદાર પટેલે કોને દીવાન તરીકે નીમ્યા?
– જીવરાજ મહેતા
163) દ્વિલક્ષી વેચાણ વેરો દાખલ કરનાર…
– જીવરાજ મહેતા
164) ભારત સરકાર ના વિદેશ મંત્રી તરીકે સેવા આપનાર…
– માધવસિંહ સોલંકી
165) શ્રીકૃષ્ણ એ જ્યાં દેહત્યાગ કર્યો હતો તે સ્થળ…
– ભાલકા તીર્થ
166) સૌરાષ્ટ્રની શાન…
– રાજકોટ
167) ગાંધીજીની કર્મભૂમિ…
– અમદાવાદ
168) મહેલોનું શહેર…
– વડોદરા
169) આર્ટ સિલ્કની નગરી…
– સુરત
170) કાઠિયાવાડનું રત્ન…
– જામનગર
171) સાક્ષર ભૂમિ…
– નડિયાદ
172) સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી…
– ભાવનગર
173) સિદ્ધરાજ જયસિંહ નું જન્મસ્થળ…
– પાલનપુર
174) ગુજરાતનું પ્રથમ તેલક્ષેત્ર…
– લૂણેજ
175) શામળાજી કોની મૂર્તિ છે?
– શ્રીકૃષ્ણ ના શ્યામ સ્વરુપની
176) ભારતના પાંચ પવિત્ર સરોવરમાંથી ગુજરાતમાં આવેલ કચ્છનું પવિત્ર સરોવર…
– નારાયણ સરોવર
177) ગોપનાથનું શિવમંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે?
– ભાવનગર
178) નારદ બ્રહ્માની અનોખી પ્રતિમા ક્યાં સ્થળે આવેલી છે?
– કામરેજ
179) ઈરાનથી આવેલા પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ સૌપ્રથમ ક્યાં ઉતર્યા હતા?
– સંજાણ (શાસનકર્તા- જાદીરાણા)
180) વલસાડ જિલ્લાના ક્યાં સ્થળે પારસીઓનો પવિત્ર અગ્નિ આજે પણ પ્રજ્વલિત છે?
– ઉદવાડા
181) એક જ શીલા માંથી કંડારાયેલ ભગવાન અજિતનાથની પ્રતિમા મહેસાણા જિલ્લના ક્યાં સ્થળે આવેલી છે?
– તારંગા
182) ગાંધીનગર જિલ્લાના મહુડીના મંદિરમાં ક્યાં ભગવાનની મૂર્તિ છે?
– ઘંટાકર્ણ મહાવીર
183) જૂનાગઢ જિલ્લાના દાતારમાં કોની દરગાહ આવેલી છે?
– જમિયલશા પીર
184) રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર ગોરજ ક્યાં જિલ્લામાં આવેલું છે?
– વડોદરા
185) બરડો ડુંગર ક્યાં જિલ્લામાં આવેલું છે?
– પોરબંદર
186) બરડો અભ્યારણ્ય ક્યાં જિલ્લામાં આવેલું છે?
– પોરબંદર
187) અમદાવાદની સ્થાપના કોણે અને ક્યારે કરી?
– સુલતાન અહમદશાહ -1411
188) મહમદ બેગડા અને તેની શાહજાદીઓની મઝાર ક્યાં આવેલી છે?
– સરખેજ
189) પાંડવોની શાળા અને ભીમનું રસોડું અમદાવાદમાં ક્યાં આવેલું છે?
– ધોળકા
190) મીનળદેવીએ બંધાવેલ મુનસર તળાવ અમદાવાદમાં ક્યાં આવેલું છે?
– વિરમગામ
191) કવિ કલાપીના કર્મભૂમિ અને જન્મભૂમિ લાઠી ક્યાં જિલ્લામાં આવેલી છે?
– અમરેલી
192) ખંભાતનું પ્રાચીન નામ…
– સ્તંભતીર્થ
193) આયના મહેલ અને પ્રાગ મહેલ ક્યાં શહેરમાં આવેલા છે?
– ભુજ
194) ખારેક સંશોધન કેન્દ્ર અને કુદરતી ઉપચાર કેન્દ્ર ક્યાં શહેરમાં આવેલા છે?
– મુંદ્રા
195) એશિયાનું સૌથી પહેલું વિન્ડફાર્મ અને ટી.બી. સેનેટોરિયમ ક્યાં આવેલું છે?
– માંડવી
196) છરી – ચપ્પા અને સુડીના ઉદ્યોગ માટે ક્યુ શહેર જાણીતું છે?
– અંજાર
197) કાઠીઓએ બંધાવેલું કોટયર્કનું સૂર્યમંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે?
– કચ્છ
198) શેઢી નદીના કિનારે ક્યાં સંતનો આશ્રમ આવેલો છે?
– શ્રીમોટા
199) ડાકોરનું પ્રાચીન નામ…
– ડંકપુર
200) ડાકોરના મંદિરમાં ક્યાં ભગવાનની મૂર્તિ બિરાજમાન છે?
– રણછોડરાય