One Liner GK in Gujarati Questions Answer | Part 2 | એક લાઈન ના સવાલ જવાબ (51 to 100)
51) સૌથી લાંબી નદી…
– સાબરમતી 321 કિમિ.
52) સૌથી ઊંચું પર્વતશિખર…
– ગોરખનાથ 1117 મી.
53) ગુજરાતમાં સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો…
– બનાસકાંઠા
54) ગુજરાતમાં સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો…
– પોરબંદર
55) સૌથી ઊંચો બંધ કઈ નદી પર છે અને તેની ઊંચાઈ જણાવો?
– સરદાર સરોવર યોજના , નર્મદા -138.68મી. ઊંચાઈ
56) સૌથી પહોળો પુલ કઈ નદી પર છે ,તેની પહોળાઈ જણાવો?
– ઋષિ દધિચી પુલ, 25 મી
57) સૌથી વધુ મંદિરોનું શહેર…
– પાલીતાણા (ભાવનગર)
58) ગુજરાતનો કયો વિસ્તાર આનર્ત તરીકે ઓળખાય છે?
– તળ ગુજરાતનો ઉત્તર ભાગ
59) સુરેન્દ્રનગર જિલ્લાના ક્યાં વિસ્તારમાંથી હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે?
– રંગપુર
60) શ્રી કૃષ્ણે કૃસ્થલી પાસે નગર વસાવ્યું…
– દ્વારાવતી (હાલ -બેટદ્વારકા)
61) ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસ કોના સમયથી શરુ થાય છે?
– ચંદ્રગુપ્ત શોર્ય
62) જૂનાગઢમાં આવેલું સુદર્શન સરોવર કોને બંધાવ્યું?
– ચંદ્રગુપ્તના સુબા પુષ્ય ગુપ્તે
63) ક્ષત્રપોમાં સૌથી રાજવી ક્યાં હતા અને ક્ષત્રપયુગનો છેલ્લો શાસક…
– રુદ્રદામાં , રુદ્રસિંહ ત્રીજો
64) ગુજરાત રાજ્યના ક્ષત્રપ સતાનો અંત લાવનાર અને ગુપ્ત વંશની સ્થાપના કરનાર કોણ હતા?
– ચંદ્રગુપ્ત બીજો
65) સુદર્શન તળાવનો જીર્ણોદ્વાર કરાવનાર…
– સ્કંદગુપ્ત ના સુબા પર્ણદંત
66) ગુપ્તકાળમાં પ્રચલિત ધર્મ…
– વૈષ્ણવ ધર્મ
67) ગુજરાતમાં મૈત્રક વંશના સ્થાપક…
– સેનાપતિ ભટ્ટાર્ક
68) મૈત્રક વંશમાં પ્રચલિત ધર્મ…
– શિવ ધર્મ
69) મૈત્રક વંશમાં પ્રજાપ્રિય શાસક…
– ગૃહસેન
70) મૈત્રક વંશનો શિલાદિત્ય પહેલો ક્યાં નામે ઓળખાય છે?
– ધર્માદિત્ય
71) ચીની યાત્રાળુ હ્મુએન ત્સંગે ……ના સમયમાં ગુજરાતની મુલાકાત લીધી.
– ધ્રુવસેન બીજો (ઈ.સ. 640)
72) મહારાજા ધીરજ અને ચક્રવર્તી ના બિરુદ ધારણ કરનાર…
– ધરસેન ચોથો
73) સૌરાષ્ટ્રમાં ગારુલક વંશનું પાટનગર…
– ઢાંક
74) ગુજરાતમાં ચાવડાવંશની રાજધાની…
– પંચાસર
75) ઉત્તર ગુજરાતના ગુર્જર પ્રતિહારોની રાજધાની…
– ભિન્નમાલ
76) રાષ્ટ્રકૂટોની રાજધાની…
– માન્યખેટ
77) પારસીઓ સૌપ્રથમ ગુજરાતમાં ક્યાં આવી ને વસ્યા હતા?
– સંજાણ
78) કયો યુગ ગુજરાતનો સુવર્ણયુગ ગણાય છે?
– સોલંકી
79) ગુજરાતમાં સોલંકી વંશના સ્થાપક…
– મૂળરાજ સોલંકી
80) સિદ્ધપુરમાં રુદ્રમહાલય બંધાવનાર શાસક…
– મૂળરાજ સોલંકી
81) કોના સમયમાં મહમંદ ગઝનવીએ સોમનાથ મંદિર લુંટ્યું?
– ભીમદેવ પહેલો
82) આબુમાં આદિનાથનું આરસનું મંદિર બંધાવનાર…
– વિમલ મંત્રી
83) કર્ણદેવે ક્યુ નગર વસાવ્યું?
– કર્ણાવતી નાગર(આસાપલ્લી)
84) સોલંકીવંશનો મુત્સદી રાજા…
– સિદ્ધરાજ જયસિંહ
85) સિદ્ધરાજે જૂનાગઢ ના ક્યાં રાજાને હરાવ્યો હતો?
– રાખેગાર
86) સિદ્ધરાજે પાટણમાં ક્યુ તળાવ બંધાવ્યું?
– સહસ્ત્રલિંગ
87) સિદ્ધપુરના રુદ્રમહાલયનો જીર્ણોદ્વાર કરાવનાર…
– સિદ્ધરાજ જયસિંહ
88) રાજા સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ …
– પાલનપુર
89) સોલંકી વંશનો અંતિમ શાસક…
– ત્રિભુવન પાળ
90) ગુજરાતના પ્રથમ સ્ત્રી શાસક…
– મીનળદેવી
91) ધોળકામાં આવેલ મલાવતળાવ કોના ન્યાયનું પ્રતીક છે?
– મીનળદેવી
92) ગુજરાતમાં વાઘેલાવંશના સ્થાપક…
– વીસળદેવ વાઘેલા
93) ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા…
– કર્ણદેવ વાઘેલા
94) અહેમદખાન કયો ખિતાબ ધારણ કરી રાજગાદીએ આવ્યો?
– નસીરુદીન અહેમદશાહ
95) અહમદશાહે હાથમતી નદીના કિનારે ક્યુ શહેર વસાવ્યું?
– હિંમતનગર (અહેમદનગર)
96) ગુજરાતનો શ્રેષ્ઠ મુસ્લિમ શાસક…
– મહમંદ બેગડા (ગુજરાતનો અકબર)
97) ઉત્તર ગુજરાતની કઈ નદીઓને અંતઃસ્થ નદીઓ કહે છે?
– બનાસ , સરસ્વતી , રુપેણ
98) સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી…
– ભાદર
99) ગુજરાતમાંથી નીકળીને ગુજરાતમાં જ વહેતી લાંબામાં લાંબી નદી કઈ છે?
– ભાદર
100) કઈ નદી પર ખોડિયાર અને રાજસ્થળી બંધ બાંધવામાં આવ્યા છે?
– શેત્રુંજી