One Liner GK in Gujarati Questions Answer | Part 11 | એક લાઈન ના સવાલ જવાબ (501 to 550)

One Liner GK in Gujarati Questions Answer | Part 11 | એક લાઈન ના સવાલ જવાબ (501 to 550)

501) ભારત રેલવે અને તાર ટપાલ ની શરુઆત કરાવનાર…

– લોર્ડ ડેલહાઉસી 

502) ભારતમાં ખાલસા નીતિ દાખલ કરાવનાર…

– લોર્ડ ડેલહાઉસી

503) ભારતમાં પ્રથમ શાહિદ (1857 ના વિપ્લવમાં)…

– મંગલ પાંડે 

504) કોંગ્રેસની સ્થાપના ક્યારે થઇ?

– 1885 , સ્થાપક – એ.ઓ.હ્યુમ 

505) બંગાળના ભાગલા કોણે અને ક્યારે પડ્યા?

– લોર્ડ કઝૉન 

506) મુસ્લિમ લીગની સ્થાપના ક્યાં અને ક્યારે થઇ?

– ઢાકા – 1905 

507) વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય પર લગામ મુકતો કાયદો કયો? ક્યારે પસાર થયો?

– રોલેટ એક્ટ 1919

508) જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો?

– 13 એપ્રિલ 1919

509) ગાંધીજી એ ક્યારે અને કેટલા સાથીઓ સાથે દાંડીકૂચની શરૂઆત કરી?

– 12 માર્ચ 1930 78 સાથીઓ 

510) પ્રથમ અને બીજા વ્યક્તિગત સત્યાગ્રહ…

– વિનોબા ભાવે અને જવાહરલાલ નહેરુ 

511) મુસ્લિમ લીગની ક્યાં (શહેરની) બેઠકે પાકિસ્તાન માટેનો ઠરાવ માર્ચ 1940 માં પસાર કર્યો?

– લાહોર 

512) મહાવીર સ્વામી એ ક્યાં ધર્મની સ્થાપના કરી?

– જૈન 

513) બૌદ્ધ ધર્મના સ્થાપક…

– ગૌતમ બુદ્ધ 

514) શીખ ધર્મના સ્થાપક…

– ગુરુનાનક 

515) સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક…

– સ્વામી સહજાનંદ 

516) અકબરે હિંદુઓ પર લાગતો કયો વેરો નાબૂદ કર્યો?

– જજિયાવેરો 

517) 1565 માં ક્યાં યુદ્ધમાં વિજયનગર સામ્રાજ્યનો અંત આવ્યો?

– તાલીકોટા 

518) 1571 માં અકબર દ્વારા ક્યાં શહેરની સ્થાપના કરવામાં આવી?

– ફતેહપુર સિક્રી 

519) કઈ સાલમાં ઈંગ્લેન્ડમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની ની સ્થાપના થઈ હતી?

– ઈ.સ. 1600 

520) 1609 માં ડચ લોકો એ ક્યાં શહેરમાં થાણું નાખ્યું?

– પુલીકટ 

521) ઈ.સ.1613-14 માં ક્યાં સ્થળે અંગ્રેજોએ વેપારી થાણું નાખ્યું?

– સુરત 

522) શિવજીનો રાજ્યાભિષેક કઈ સાલમા થયો હતો?

– 6 જૂન 1674 રાયગઢ 

523) 1675 માં શીખોના ગુરુ તેગબહાદુરનો કોના દ્વારા વધ થયો?

– ઔરંગઝેબ 

524) 1699 માં કોને એ ખાલસા પંથની સ્થાપના કરી?

– ગુરુ ગોવિંદસિંહ 

525) 1764 માં બક્સરનું યુદ્ધ થયું હતું જેમાં અંગ્રેજો સામે કોની હાર થઈ હતી?

– મીર કાસીમ 

526) 1967 ના મૈસુર ના પ્રથમ યુદ્ધનું પરિણામ…

– હૈદરઅલી સામે અંગ્રેજોની હાર 

527) 1772 માં કોણ બંગાળના પ્રથમ ગવર્નર બન્યો?

– રોબર્ટ કલાઈવ 

528) 1780 માં મૈસુર ના બીજા યુદ્ધનું પરિણામ…

– અંગ્રેજો સામે હૈદરઅલી ની હાર 

529) પીટ્ર્સ ઈન્ડિયા એક્ટ ક્યારે અમલમાં આવ્યો?

– 1784

530) 1828 માં કોના દ્વારા બ્રાહ્મોસમાજની સ્થાપના થઈ હતી?

– રાજા રામમોહન રાય 

531) મુંબઈ અને થાણા વચ્ચે રેલવેની શરુઆત કઈ સાલમા થઈ?

– ઈ.સ.1853 

532) ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો?

– 2 જી ઓક્ટોબર , 1869

533) 1875 માં કોના દ્વારા આર્ય સમાજની સ્થાપના થઇ હતી?

– દયાનંદ સરસ્વતી 

534) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઇ હતી?

– ઈ.સ. 1885 

535) બંગાળનું વિભાજન ક્યારે થયું?

– ઈ.સ.1905 

536) મોર્લે મિન્ટો સુધારો ક્યારે આવ્યો?

– ઈ.સ. 1905

537) ક્યાં વર્ષે અંગ્રેજોએ રાજધાની દિલ્લી ખાતે કોલકાતાથી ખસેડી?

– ઈ.સ. 1911

538) ઈ.સ. ….થી …….દરમ્યાન પ્રથમ વિશ્વયુદ્ધ થયું.

– 1914- 18 

539) 1915 માં …….દક્ષિણ આફ્રિકા થી ભારતમાં આવ્યા 

– ગાંધીજી 

540) 1916માં ……. દ્વારા હોમરુલ લીગની સ્થાપના થઈ.

– એની બેસન્ટ 

541) 13 એપ્રિલ …….માં જલિયાંવાલા બાગ હત્યાકાંડ થયો.

– 1919 

542) ઈ.સ…….માં ગાંધીજી દ્વારા અસહકારનું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું?

– 1920 

543) ઈ.સ…..માં ચૌરીચૌરામાં હિંસા થતા અસહકાર આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું.

– 1922 

544) 1923 માં સી.આર .દાસ અને મોતીલાલ નહેરુ દ્વારા……….પક્ષની રચના કરવામાં આવી.

– સ્વરાજ 

545) ઈ.સ. …… માં પૂર્ણ સ્વરાજ્યની ઠરાવ કરવામાં આવ્યો.

– 1929

546) દાંડીકૂચ એ …….આંદોલનનો ભાગ હતો.

– સવિનય કાનૂન ભંગ 

547) ડો.સી.વી.રામન ને …સાલમા નોબેલ એનાયત થયું.

– 1930 

548) ભારત પ્રથમ સામાન્ય ચૂંટણીઓ …..માં થઈ.

– 1952

549) ભારત અને ચીન વચ્ચે પંચશીલ કરાર……માં થયા.

– 1954

550) ઈ.સ…..માં ગોવા દીવ અને દમણ ની પોર્ટુગીઝ શાસનમાંથી મુક્તિ થઇ.

– 1961

Leave a Comment