One Liner GK in Gujarati Questions Answer | Part 4 | એક લાઈન ના સવાલ જવાબ (151 to 200)
One Liner GK in Gujarati Questions Answer | Part 4 | એક લાઈન ના સવાલ જવાબ (151 to 200) 151) માધવસિંહ સોલંકી દ્વારા અપનાવાયેલ કઈ થિયરીના કારણે ગુજરાતમાં જ્ઞાતિઓમાં ભાગલા પડ્યા? – ખામ 152) પારડીની ધાસિયા જમીનનો સુખદ ઉકેલ લાવનાર મુખ્યમંત્રી… – હિતેન્દ્ર દેસાઈ 153) સુથરી પાસે ક્યાં મુખ્યમંત્રીના નામ પરથી બંધ બાંધવામાં આવ્યો છે? …